સિંહ પત્થર પર બેઠો હોય તો એ પત્થરને પણ
સિંહાસન જ કહેવાય.,
માટે સિંહાસનના અભરખા રાખવાના બદલે સિંહ બનીયે,
કે જ્યાં બેસીયે ત્યાં જ સિંહાસન થઇ જાય.
લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે......
છતા પુનમે હોળી છે,
અને અમાસે દીવાળી છે...
જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,
એકલા મગજ થી ચાલતુ હોત તો
અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત...
સિંહાસન જ કહેવાય.,
માટે સિંહાસનના અભરખા રાખવાના બદલે સિંહ બનીયે,
કે જ્યાં બેસીયે ત્યાં જ સિંહાસન થઇ જાય.
લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે......
છતા પુનમે હોળી છે,
અને અમાસે દીવાળી છે...
જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,
એકલા મગજ થી ચાલતુ હોત તો
અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત...